રાજ્યમાં અત્યાર સુધી સવા 16 ઇંચ વરસાદ વરસ્યો, 207 જળાશયોમાં 50 ટકા પાણીનો જથ્થો
By Andy Jadeja
Thursday, September 2, 2021
Comment
Edit
<p>રાજ્યમાં અત્યાર સુધી સવા 16 ઇંચ વરસાદ પડ્યો છે. 48.65 ટકા વરસાદ વરસ્યો છે. રાજ્યના 207 જળાશયોમાં 50 ટકા પાણીનો જથ્થો છે. તો 4 જળાશયો સંપૂર્ણ ભરેલા છે. સરદાર સરોવર ડેમમાં પણ પાણીનો જથ્થો પૂરતા પ્રમાણમાં છે.</p>
0 Response to "રાજ્યમાં અત્યાર સુધી સવા 16 ઇંચ વરસાદ વરસ્યો, 207 જળાશયોમાં 50 ટકા પાણીનો જથ્થો"
Post a Comment