
janmashtami celebration in Ahmedabad: અમદાવાદના જમાલપુર જગન્નાથ મંદિર (jamalpur jagannath temple) ખાતે જન્માષ્ટમીનો ભારે હર્ષોલ્લાસ સાથે કૃષ્ણજન્મની ઉજવણી (janmashtami celebration) કરવામાં આવી હતી. કૃષ્ણજન્મ બાદ મંદિરના મહંતે લાલાની આરતી ઉતારી હતી. આ સમયે મંદિરમાં હાજર ભક્તો નંદલાલાના વધામણામાં જુમી ઉઠ્યા હતા.
from News18 Gujarati https://ift.tt/38pHyKL
0 Response to "અમદાવાદઃ જગન્નાથ મંદિરમાં 'જય કનૈયા લાલ કી...'નો નાદ, હર્ષભેર લાલાના વધામણાં, Photos"
Post a Comment