BSC નર્સિંગમાં પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓ માટે સરકારનો નિર્ણય, ધોરણ-12ના મેરીટ મુજબ અપાશે પ્રવેશ
By Andy Jadeja
Tuesday, August 17, 2021
Comment
Edit
<p>BSC નર્સિંગમાં પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓ માટે સરકારે નિર્ણય કર્યો છે કે,, ધોરણ-12ના મેરીટ મુજબ અત્યારની પદ્ધતિથી પ્રવેશ અપાશે. NEET આધારિત પ્રવેશ પ્રક્રિયા નહીં થાય. નર્સિંગમાં પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓને મળશે મોટી રાહત </p>
0 Response to "BSC નર્સિંગમાં પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓ માટે સરકારનો નિર્ણય, ધોરણ-12ના મેરીટ મુજબ અપાશે પ્રવેશ"
Post a Comment