
બનાસકાંઠા:પાંથાવાડા માર્કેર્ટ યાર્ડના ચેરમેન તરીકે રેશાભાઈ-વાઇસ ચેરમેન પદે ગણપત પુરોહિતની વરણી
<p>બનાસકાંઠાના (Banaskantha) પાંથાવાડા (Panthawada Market Yard) જ્યાં માર્કેર્ટ યાર્ડના ચેરમેન તરીકે રેશાભાઈની (Reshabhai) વરણી થઈ હતી. તો વાઇસ ચેરમેન (Vice Chairman) પદે ગણપત પુરોહિતની નિયુક્તિ કરવામાં આવી હતી. 9 જુલાઇએ ચૂંટણી યોજાઇ હતી અને 10 જુલાઇના રોજ મત ગણતરી હાથ ધરાઇ હતી. </p>
from gujarat https://ift.tt/37C8c2A
from gujarat https://ift.tt/37C8c2A
0 Response to "બનાસકાંઠા:પાંથાવાડા માર્કેર્ટ યાર્ડના ચેરમેન તરીકે રેશાભાઈ-વાઇસ ચેરમેન પદે ગણપત પુરોહિતની વરણી"
Post a Comment