દાહોદ: મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિવેદન, રાજ્યમાં કોરોના કેસ વધશે તો ફરી નિયંત્રણો લગાવવામાં આવશે
<p>રાજ્યમાં કોરોનાના કેસ વધશે તો ફરી નિયંત્રણો લગાવવામાં આવશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યુ હતું કે,, કોરોના સંક્રમણ ઓછું થતાં નિયમોમાં છૂટછાટ અપાઈ છે. પરંતુ જો મહામારી વધશે તો સખ્તાઈથી કામ લેવામાં આવશે. </p>
from gujarat https://ift.tt/3CbWnyp
from gujarat https://ift.tt/3CbWnyp
0 Response to "દાહોદ: મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિવેદન, રાજ્યમાં કોરોના કેસ વધશે તો ફરી નિયંત્રણો લગાવવામાં આવશે"
Post a Comment