બનાસકાંઠાઃ ગૌશાળા અને પાંજરાપોળના સંચાલકોએ કલેક્ટર સમક્ષ શું કરી માંગ?,જુઓ ગુજરાતી ન્યૂઝ
By Andy Jadeja
Thursday, August 26, 2021
Comment
Edit
<p>બનાસકાંઠા જિલ્લામાં ગૌશાળા અને પાંજરાપોળના સંચાલકોએ કલેક્ટરને આવેદન પાઠવ્યું છે. સંચાલકોએ ઘાસચારા અને દાણમાં સબસિડી આપવા તથા આર્થિક સહાય કરવાની માંગ કરી છે. તેમણે કહ્યું કે, ઘાસચારાની તંગીને કારણે પશુઓનો નિભાવ શક્ય નથી. </p>
0 Response to "બનાસકાંઠાઃ ગૌશાળા અને પાંજરાપોળના સંચાલકોએ કલેક્ટર સમક્ષ શું કરી માંગ?,જુઓ ગુજરાતી ન્યૂઝ"
Post a Comment