
Ahmedabad news: અમદાવાદના નારોલ વિસ્તારમાં આજે મોડી સાંજે ફાયરિંગની ઘટના સામે આવી છે. નારોલ વિસ્તારમાં આવેલા રામદેવ એસ્ટેટમાં મૂર્તિ બનાવતા 55 વર્ષીય મૂર્તિકાર પરમસુખ પ્રજાપતિને બે દિવસ અગાઉ નનામો ફોન કરીને પાંચ લાખ રૂપિયાની ખંડણી માંગવામાં આવી હતી.
from News18 Gujarati https://ift.tt/3BGPtkh
0 Response to "અમદાવાદઃ નારોલમાં ગબ્બરે મૂર્તિકાર પાસે માંગી ખંડણી, ના આપી તો કર્યું ફાયરિંગ"
Post a Comment