અમદાવાદઃ નારોલમાં ગબ્બરે મૂર્તિકાર પાસે માંગી ખંડણી, ના આપી તો કર્યું ફાયરિંગ

અમદાવાદઃ નારોલમાં ગબ્બરે મૂર્તિકાર પાસે માંગી ખંડણી, ના આપી તો કર્યું ફાયરિંગ

Ahmedabad news: અમદાવાદના નારોલ વિસ્તારમાં આજે મોડી સાંજે ફાયરિંગની ઘટના સામે આવી છે. નારોલ વિસ્તારમાં આવેલા રામદેવ એસ્ટેટમાં મૂર્તિ બનાવતા 55 વર્ષીય મૂર્તિકાર પરમસુખ પ્રજાપતિને બે દિવસ અગાઉ નનામો ફોન કરીને પાંચ લાખ રૂપિયાની ખંડણી માંગવામાં આવી હતી.

from News18 Gujarati https://ift.tt/3zG5DIK

Related Posts

0 Response to "અમદાવાદઃ નારોલમાં ગબ્બરે મૂર્તિકાર પાસે માંગી ખંડણી, ના આપી તો કર્યું ફાયરિંગ"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel