gujarat તૌકતેના સંકટ બાદ સરકારની સહાયથી વંચિત કોડીનારના સરપંચોએ સરકાર સામે ચડાવી બાયો, શું લગાવ્યા આરોપ? By Andy Jadeja Monday, July 12, 2021 Comment Edit <p>તૌકતે વાવાઝોડા(Hurricane Taukte)માં સરકારની સહાયથી વંચિત ગીર સોમનાથના કોડીનારના સરપંચ એસોસિએશને મામલતદારને આવેદન આપી સહાય ચૂકવવાની માંગ કરી છે. સરપંચ એસોસિએશને આરોપ લગાવ્યો કે, વાવાઝોડા બાદ કરવામાં આવેલ સર્વે યોગ્ય રીતે થયો નથી. </p> from gujarat https://ift.tt/3hAiWV1 Related Postsખેડૂતો માટે માઠા સમાચારા, રાજ્યમાં આ તારીખે થઈ શકે છે માવઠુંરાજ્યમાં લાંચ લેતા કયા 10 પોલીસકર્મીઓની ક્યાં કરાઈ બદલી, જુઓ લિસ્ટઅહમદ પટેલના પુત્ર-પુત્રી રાજકારણમાં આવશે કે નહીં ? ફૈઝલ-મુમતાઝે લાવી દીધો સસ્પેન્સનો અંત, જાણો શું કરી જાહેરાત ?ભાજપનાં મહિલા સાંસદે ઉદ્યોગપતિના પુત્રના લગ્નમાં માસ્ક વિના આપી હાજરી, સોશિયલ ડિસ્ટન્સિંગના ઉડ્યા ધજાગરા ને પછી શું થયું?
0 Response to "તૌકતેના સંકટ બાદ સરકારની સહાયથી વંચિત કોડીનારના સરપંચોએ સરકાર સામે ચડાવી બાયો, શું લગાવ્યા આરોપ?"
Post a Comment