News18 Gujarati Coroneથી જ મૃત્યુ થયું તેવું સર્ટિફિકેટ નહીં હોય, તેવા અનાથ બાળકોને પણ મળશે મહિને રૂ. 4000 By Andy Jadeja Thursday, June 3, 2021 Comment Edit સૌથી મહત્વની વાત એ છે કે, આ સહાય મેળવવા કોરોનાથી જ મૃત્યુ પામ્યાના સર્ટિફિકેટની જરુર નથી, રાજ્યમા કોરોના કાળ શરુ થયો ત્યારથી લઇને પૂરો થાય ત્યાં સુધી જે બાળકો અનાથ બન્યા હોય તેમને રાજ્ય સરકાર સહાય આપશે. from News18 Gujarati https://ift.tt/3fMlNJw Related Postsઅમદાવાદમાં સોનીઓને 'ચાંદી જ ચાંદી', રક્ષાબંધનમાં 300 કરોડની સોના-ચાંદીની રાખડીનું વેચાણશિક્ષકોની સજ્જતા કસોટી હવે રાજ્ય સરકાર માટે બની 'કસોટી', સરળ ભાષામાં સમજો શું છે વિવાદઅમદાવાદ: 'સાહેબ, પતિ પત્ની તરીકેના સંબંધ બાંધતો નથી, મને ઘરની મહિલાએ સાથે બેસાડી રાખે છે'અમદાવાદ: કોરોનાની સંભવિત ત્રીજી લહેર માટે તૈયારી, SVP હૉસ્પિટલમાં 350 બેડનો વધારો
0 Response to "Coroneથી જ મૃત્યુ થયું તેવું સર્ટિફિકેટ નહીં હોય, તેવા અનાથ બાળકોને પણ મળશે મહિને રૂ. 4000"
Post a Comment