ગીર સોમનાથના તલાલામાં મધરાતે આવ્યો ભૂકંપનો આંચકો, ક્યાં નોંધાયું કેન્દ્રબિંદુ?

ગીર સોમનાથના તલાલામાં મધરાતે આવ્યો ભૂકંપનો આંચકો, ક્યાં નોંધાયું કેન્દ્રબિંદુ?

<p>ગીર સોમનાથ(Gir Somnath)ના તલાલામાં મધરાતે ભૂકંપ(Earthquake)નો આંચકો અનુભવાયો છે. અહીંયા રાત્રે તલાલા પંથકમાં 3 વાગ્યેને 7 મીનિટે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. તલાલાથી 12 કિમી દૂર ભૂકંપનું કેન્દ્ર બિંદુ નોંધાયું અને તેની તીવ્રતા 1.2 નોંધાઈ છે.</p>

from gujarat https://ift.tt/3hivpv9

Related Posts

0 Response to "ગીર સોમનાથના તલાલામાં મધરાતે આવ્યો ભૂકંપનો આંચકો, ક્યાં નોંધાયું કેન્દ્રબિંદુ?"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel