<p>ગીર સોમનાથ(Gir Somnath)ના તલાલામાં મધરાતે ભૂકંપ(Earthquake)નો આંચકો અનુભવાયો છે. અહીંયા રાત્રે તલાલા પંથકમાં 3 વાગ્યેને 7 મીનિટે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. તલાલાથી 12 કિમી દૂર ભૂકંપનું કેન્દ્ર બિંદુ નોંધાયું અને તેની તીવ્રતા 1.2 નોંધાઈ છે.</p>
from gujarat https://ift.tt/3hivpv9
0 Response to "ગીર સોમનાથના તલાલામાં મધરાતે આવ્યો ભૂકંપનો આંચકો, ક્યાં નોંધાયું કેન્દ્રબિંદુ?"
Post a Comment