
વરસાદ ખેંચાતા વધી સાબરકાંઠાના ખેડૂતોની ચિંતા, સરકાર પાસે શું કરી માંગ?
<p>વરસાદ(Rain) ખેંચાતા સાબરકાંઠા(Farmers)ના ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ખેડૂતોએ મોંઘા બિયારણ લાવી વાવેતર કર્યું પરંતુ સિંચાઈ માટે પાણી ન મળતા ચિંતા વધી ગઈ છે. ખેડૂતોએ સરકાર પાસે કેનાલમાં પાણી છોડવા અને આપવામાં આવતી આઠ કલાકની વીજળીમાં વધારો કરવાની માંગ કરી છે. </p>
from gujarat https://ift.tt/3jK0yuD
from gujarat https://ift.tt/3jK0yuD
0 Response to "વરસાદ ખેંચાતા વધી સાબરકાંઠાના ખેડૂતોની ચિંતા, સરકાર પાસે શું કરી માંગ?"
Post a Comment