દિવથી જાફરાબાદમાં વાવાઝોડાની સૌથી વધુ અસર, ચાર માછીમારો મોતને ભેટ્યા

દિવથી જાફરાબાદમાં વાવાઝોડાની સૌથી વધુ અસર, ચાર માછીમારો મોતને ભેટ્યા

<p>તૌકતે વાવાઝોડાની સૌથી વધુ અસર દીવ થી જાફરાબાદમાં થઇ હતી. વાવાઝોડાના કારણે માછીમારોને નુકસાન થયું છે. દીવથી જાફરાબાદ સુધી માછીમારોની બોટો તૂટી હતી. માછીમાર નેતા વેલજી મસાણીએ કહ્યું કે, ચાર માછીમારોને મોતને ભેટ્યા છે અને અનેક બોટો તૂટી છે.</p>

from gujarat https://ift.tt/3ujrlj3

Related Posts

0 Response to "દિવથી જાફરાબાદમાં વાવાઝોડાની સૌથી વધુ અસર, ચાર માછીમારો મોતને ભેટ્યા"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel