સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત બાદ CM રૂપાણીએ કર્યા મા અંબાના દર્શન, કહી આ મોટી વાત

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત બાદ CM રૂપાણીએ કર્યા મા અંબાના દર્શન, કહી આ મોટી વાત

અંબાજીઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત બાદ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે અંબાજીના દર્શન કર્યા હતા. મા અંબાના ચરણોમાં શિશ ઝુકાવ્યા બાદ વિજય રૂપાણીએ કહ્યું, ચૂંટણીમાં ભાજપનો ભવ્ય જીત બાદ હું માં અંબાના દર્શન કરી માથું ટકાવવા આવ્યો છું. આ ભવ્ય વિજય બાદ લોકોની આશા અપેક્ષા અમે પુરી

from gujarat https://ift.tt/3kR8Mzr

Related Posts

0 Response to "સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત બાદ CM રૂપાણીએ કર્યા મા અંબાના દર્શન, કહી આ મોટી વાત"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel