મધ ખરીદ કેન્દ્ર બંધ હોવાથી મજૂરોને પૂરા ભાવ મળતા નથી

મધ ખરીદ કેન્દ્ર બંધ હોવાથી મજૂરોને પૂરા ભાવ મળતા નથી

ભુજ, સોમવાર

કચ્છમાં આ વર્ષે માધનું ઉત્પાદન વિપુલ માત્રામાં થયું છે. ત્યારે સરકાર દ્વારા માધ ખરીદ કેન્દ્રો શરૃ કરવામાં ન આવતા માધના વ્યવસાય સાથે સંકળાયેલા મજુરોને ન છુટકે ઓછા ભાવમાં માધ વેચવાનો વારો આવે છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે કચ્છમાં માધનું ઉત્પાદન વિપુલ માત્રામાં થાય છે કચ્છના માધની માત્ર કચ્છ જિલ્લા પુરતી ન રહેતા વિદેશ સુાધી છે. આ વર્ષે પણ માધનું ઉત્પાદન સારા પ્રમાણમાં થયું છે. દરવર્ષે સખી મંડળના માધ્યમાથી સરકાર દ્વારા માધની ખરીદી કરવામાં આવે છે. પરંતુ હજુ સુાધી સરકાર દ્વારા ખરીદ કેન્દ્ર શરૃ કરવામાં નાથી આવ્યા. જેના કારણે માધના વ્યવસાય સાથે સંકળાયેલા મજુરોની હાલત દયનીય બનવા પામી છે. વધુ મળતી વિગતો મુજબ સરકાર જે માધ રૃા. ૧૯૫માં ખરીદે છે તે મજુરોને હાલના સંજોગોમાં ના છુટકે રૃા. ૮૦માં કિલોના ભાવે વેચવું પડે છે. જેાથી તેમને આિાર્થક નુકશાની વેઠવાનો વારો આવ્યો છે. જાણકારો પાસેાથી મળતી જાણકારી મુજબ હાલે કચ્છના ગોડાઉનમાં મોટી માત્રામાં માધનો સ્ટોક સંગ્રહ કરી રાખવામાં આવ્યો છે. જેની સામે તેની ખપત સાવ ઓછી છે જો સરકાર દ્વારા સત્વરે માધ ખરીદ કેન્દ્ર શરૃ કરવામાં આવે તો મજુરોને રાહત થાય એવી માંગણી કરવામાં આવી છે. 



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3eIMjDF

0 Response to "મધ ખરીદ કેન્દ્ર બંધ હોવાથી મજૂરોને પૂરા ભાવ મળતા નથી"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel