
2019-20ના શૈક્ષણિક વર્ષ માટે શાળામાં પ્રવેશની અંતિમ તક, જાણો કઈ છે છેલ્લી તારીખ
કોરોના મહામારીના પગલે જો તમે વર્ષ 2019-20ના શૈક્ષણિક વર્ષમાં ધોરણ 9 થી 12માં પ્રવેશથી વંચિત રહી ગયા હોવ તો તમામ માટે પ્રવેશ મેળવવાની હવે અંતિમ તક છે. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે કોરોનાના કારણે પ્રવેશથી વંચિત રહેલા વિદ્યાર્થીઓને પ્રવેશ મેળવવા માટે અપાયેલી તકની મુદત 31મી જાન્યુઆરીએ પૂર્ણ થવા
from gujarat https://ift.tt/2YiSuF6
from gujarat https://ift.tt/2YiSuF6
0 Response to "2019-20ના શૈક્ષણિક વર્ષ માટે શાળામાં પ્રવેશની અંતિમ તક, જાણો કઈ છે છેલ્લી તારીખ"
Post a Comment