
કોરોનાનો પ્રકોપ વધતા આ દવાઓના વેચાણમાં આવ્યો જંગી ઉછાળો, ડોક્ટરોએ લોકોને ચેતવ્યા
કોરોના કાળમાં એન્ટીબાયોટીક દવાના વેચાણમાં ઉછાળો આવ્યો છે. ચોંકાવનારી બાબત એ સામે આવી છે કે, મોટાભાગના દર્દીઓ ડોકટરની પ્રિસ્ક્રિપ્શન વગર જ દવા લઈ રહ્યા છે. જેને લઈ અમદાવાદ મેડિકલ એસોસિેશનના પ્રમુખે દર્દીઓને ચેતવ્યા છે. કોરોનાકાળમાં હોમ આઇસોલેટ થયેલા દર્દીઓમાં એન્ટીબાયોટિક દવાના વેચાણમાં વધારો નોંધાયો છે. અનેક દર્દીઓ ડોકટરના પ્રિ-સ્ક્રીપશન વગર
from gujarat https://ift.tt/36waIHV
from gujarat https://ift.tt/36waIHV
0 Response to "કોરોનાનો પ્રકોપ વધતા આ દવાઓના વેચાણમાં આવ્યો જંગી ઉછાળો, ડોક્ટરોએ લોકોને ચેતવ્યા"
Post a Comment