
ગુજરાતમાં વીકેન્ડ કર્ફ્યુ લગાવવા મુદ્દે રાજ્ય સરકારે કર્યો મોટો ખુલાસો, કહ્યું- મહાનગરોમાં માત્ર.....
રાજ્યના મહાનગરોમાં વીકેન્ડમાં કર્ફ્યુ લગાવવાની અફવાઓને રાજ્ય સરકારી ફગાવી દીધી છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ મામલે સ્પષ્ટતા કરી છે. તેમણે કહ્યું કે, રાજયના કોઈ મહાનગરમાં વિકેન્ડ કફર્યૂ લગાવવાની કોઈ જ યોજના નથી. હાલ માત્ર અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં રાત્રિ કર્ફ્યુનો નિર્ણય કરવામાં આવ્યો છે અને વિકેન્ડ કર્ફ્યુની
from gujarat https://ift.tt/3nYMw7a
from gujarat https://ift.tt/3nYMw7a
0 Response to "ગુજરાતમાં વીકેન્ડ કર્ફ્યુ લગાવવા મુદ્દે રાજ્ય સરકારે કર્યો મોટો ખુલાસો, કહ્યું- મહાનગરોમાં માત્ર....."
Post a Comment