
ગુજરાતના આ શહેરમાં કોરોનાનો કહેર વધતા સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય
સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા શહેરમાં સ્વૈચ્છિક આંશિક લોકડાઉનનો નિર્ણય કરાયો છે. પાલિકા અને સ્થાનિક વેપારીઓ વચ્ચે યોજાયેલી બેઠકમાં 6 ડીસેમ્બર સુધી ખેડબ્રહ્યાની બજારો બપોરે 3 વાગ્યા બાદ સ્વયંભુ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. ખેડબ્રહ્યા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અત્યાર સુધીમાં 73 કેસ નોંધાઈ ચૂક્યા છે. મહત્વનું છે કે, સાબરકાંઠા જિલ્લામાં વધતા
from gujarat https://ift.tt/2HXNj92
from gujarat https://ift.tt/2HXNj92
0 Response to "ગુજરાતના આ શહેરમાં કોરોનાનો કહેર વધતા સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય"
Post a Comment