મારા માટે તો લોકોને કોરોના સંક્રમણથી બચાવવા એ જ મારી અગિયારસ : રાજકોટનાં આશાવર્કર બહેન
By Andy Jadeja
Wednesday, November 25, 2020
Comment
Edit
હાલ જ્યારે દેશ કોરોના મહામારી સામે લડી રહ્યો છે ત્યારે રાજકોટ જિલ્લામાં પણ આશાવર્કર બહેનો દ્વારા જિલ્લાને કોરોનામુક્ત બનાવવા સઘન અને સકારાત્મક કામગીરી કરવામાં આવી રહી છે.
0 Response to "મારા માટે તો લોકોને કોરોના સંક્રમણથી બચાવવા એ જ મારી અગિયારસ : રાજકોટનાં આશાવર્કર બહેન"
Post a Comment