
C.R. પાટીલે પેટાચૂંટણીનો માહોલ જમાવવા ભાજપના કાર્યકરોને શું આપ્યો આદેશ ? કોને સોંપી ખાસ જવાબદારી ?
<strong>અમદાવાદઃ</strong> ગુજરાત વિધાનસભાની આઠ બેઠકો પર યોજાનારી પેટાચૂંટણીમાં માહોલ જામતો નથી તેથી ભાજપ ચિંતામાં છે. નવા વરાયેલા ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ માટે આ પહેલી કસોટી છે તેથી તમામ બેઠકો જીતીને પોતાની તાકાત સાબિત કરવા માગતા પાટીલે ભાજપના કાર્યકરોને ઘેર ઘેર જઇને મતદારોનો સંપર્ક કરવા સૂચના આપી છે. પાટીલે રાજ્યના
from gujarat https://ift.tt/3m2sxDt
from gujarat https://ift.tt/3m2sxDt
0 Response to "C.R. પાટીલે પેટાચૂંટણીનો માહોલ જમાવવા ભાજપના કાર્યકરોને શું આપ્યો આદેશ ? કોને સોંપી ખાસ જવાબદારી ?"
Post a Comment