
કોરોનાને લઈને ગુજરાત માટે આવ્યા રાહતના સમાચાર, 25 ઓગસ્ટ બાદ સૌથી ઓછા....
<strong>અમદાવાદઃ</strong> કોરોના વાયરસને લઈને ગુજરાત માટે આંશિક રાહતના સમાચાર સામે આવ્યા છે. સતત ત્રીજા દિવસે કોરોનાના કેસ 1200થી ઓછા નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા એક હજાર 158 કેસ નોંધાયા છે. જે ૨૫ ઓગસ્ટ બાદ નોંધાયેલા આ સૌથી ઓછા દૈનિક કેસ છે. આ સાથે જ ગુજરાતમાં કુલ કેસનો આંક
from gujarat https://ift.tt/3lM7MvU
from gujarat https://ift.tt/3lM7MvU
0 Response to "કોરોનાને લઈને ગુજરાત માટે આવ્યા રાહતના સમાચાર, 25 ઓગસ્ટ બાદ સૌથી ઓછા...."
Post a Comment