<p>અમરેલીના સાવરકુંડલાના બાઢડા નજીક મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાતા આઠ લોકોના મોત થયા છે. મુખ્યમંત્રીએ મૃતકોને ચાર લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. આ અંગે સીએમ રૂપાણીએ શોક વ્યક્ત કરી વહીવટી પ્રશાસનને તાત્કાલિક મદદ કરવા માટે સૂચના આપી છે. </p>
from gujarat https://ift.tt/3lJgLkx
0 Response to "બાઢડા અકસ્માત અંગે CM રૂપાણીએ વ્યક્ત કર્યું દુઃખ, મૃતકોના પરિવારને કરી સહાયની જાહેરાત"
Post a Comment