બાઢડા અકસ્માત અંગે CM રૂપાણીએ વ્યક્ત કર્યું દુઃખ, મૃતકોના પરિવારને કરી સહાયની જાહેરાત

બાઢડા અકસ્માત અંગે CM રૂપાણીએ વ્યક્ત કર્યું દુઃખ, મૃતકોના પરિવારને કરી સહાયની જાહેરાત

<p>અમરેલીના સાવરકુંડલાના બાઢડા નજીક મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાતા આઠ લોકોના મોત થયા છે. મુખ્યમંત્રીએ મૃતકોને ચાર લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. આ અંગે સીએમ રૂપાણીએ શોક વ્યક્ત કરી વહીવટી પ્રશાસનને તાત્કાલિક મદદ કરવા માટે સૂચના આપી છે.&nbsp;</p>

from gujarat https://ift.tt/3lJgLkx

Related Posts

0 Response to "બાઢડા અકસ્માત અંગે CM રૂપાણીએ વ્યક્ત કર્યું દુઃખ, મૃતકોના પરિવારને કરી સહાયની જાહેરાત"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel