પોરબંદર: રાણાવાવની સૌરાષ્ટ્ર સિમેન્ટ કંપનીમાં દુર્ઘટના, ત્રણ મજૂરનાં મોત
By Andy Jadeja
Thursday, August 12, 2021
Comment
Edit
Porbandar news: તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે પોરબંદરની ખાનગી હૉસ્પિટલ (Porbandar private hospital)માં ખસેડવામાં આવ્યા છે. બચાવ કામગીરી માટે ગાંધીનગરથી એનડીઆરએફની ટીમો (NDRF team) બોલાવવામાં આવી હતી.
0 Response to "પોરબંદર: રાણાવાવની સૌરાષ્ટ્ર સિમેન્ટ કંપનીમાં દુર્ઘટના, ત્રણ મજૂરનાં મોત"
Post a Comment