News18 Gujarati અમદાવાદઃ બારેજામાં ગેસ લીકેજ બાદ બ્લાસ્ટ, એક જ પરિવારના સાત લોકોના મોત, ત્રણ સારવાર હેઠળ By Andy Jadeja Friday, July 23, 2021 Comment Edit Ahmedabad news: ગુજરાતમાં મજૂરી અર્થે આવેલ એક જ પરિવારના દસ લોકો એક રૂમમાં નીંદર માણી રહ્યા હતા. જોકે દરમિયાન પરિવારના એક સભ્ય એ જાગીને કોઈ કામ અર્થે લાઇટની સ્વિચ દબાવતા અચાનક બ્લાસ્ટ થયો હતો. from News18 Gujarati https://ift.tt/2Weg2gB Related PostsDahod માં માજી સૈનિકોનું સંગઠન, યુવક યુવતીઓને સેનામાં જોડવા તાલીમ આપે છેમિશન 2022 ને લઈને થઇ રહ્યું છે યાત્રા પોલિટીકસWeather Forecast : રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહીSomnath :49 કરોડના ખર્ચે બનશે અત્યાધુનિક સમુદ્રદર્શન Walk Way
0 Response to "અમદાવાદઃ બારેજામાં ગેસ લીકેજ બાદ બ્લાસ્ટ, એક જ પરિવારના સાત લોકોના મોત, ત્રણ સારવાર હેઠળ"
Post a Comment