મહેફિલકાંડમાં આરોપી ભાજપના ધારાસભ્ય કેસરીસિંહનો જામીન પર છૂટકારો

મહેફિલકાંડમાં આરોપી ભાજપના ધારાસભ્ય કેસરીસિંહનો જામીન પર છૂટકારો

<p>પંચમહાલના શિવરાજપુરના આલિશાન રિસોર્ટમાં પકડાયેલા તમામ 26 આરોપીઓનું તબીબી પરિક્ષણ કરાયું હતું. ભાજપના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીનો (BJP MLA Kesari Singh) જામીન (Bail) પર છુટકારો થયો હતો. અન્ય આરોપીઓ સામે &nbsp;માત્ર જુગાર રમવાનો ગુનો નોંધાયો હતો.</p>

from gujarat https://ift.tt/3dwgVXF

Related Posts

0 Response to "મહેફિલકાંડમાં આરોપી ભાજપના ધારાસભ્ય કેસરીસિંહનો જામીન પર છૂટકારો"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel