સુરત: એક રત્નકલાકારે દેવું વધી જતાં તો બીજાએ પત્ની પિયર જતી રહેતા જીવન ટૂંકાવ્યું

સુરત: એક રત્નકલાકારે દેવું વધી જતાં તો બીજાએ પત્ની પિયર જતી રહેતા જીવન ટૂંકાવ્યું

કોરોના અને તેના પગલે લગાવવામાં આવેલા લોકડાઉનને પગલે (Lockdown effect) સુરતમાં આપઘાતના કેસમાં નોંધપાત્ર વધારો થયો છે. અનેક રત્નકલાકારો અને વેપારીઓએ આ દરમિયાન દેવું વધી જતાં આપઘાત કરી લીધો હતો.

from News18 Gujarati https://ift.tt/3yTNG9p

Related Posts

0 Response to "સુરત: એક રત્નકલાકારે દેવું વધી જતાં તો બીજાએ પત્ની પિયર જતી રહેતા જીવન ટૂંકાવ્યું"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel