વરસાદ આધારિત ખેતી પર છવાયા સંકટના વાદળ, કયા કયા પાકોને નુકસાનની ભીતી?

વરસાદ આધારિત ખેતી પર છવાયા સંકટના વાદળ, કયા કયા પાકોને નુકસાનની ભીતી?

<p>જો આઠ દિવસ વરસાદ(rain) નહીં પડે તો કપાસ(cotton), મગફળી(groundnut), ઘાસચારાને નુકસાનની ભીતી છે. પિયતની સગવડ છે ત્યાં વાંધો નહીં આવે પરંતુ જ્યાં વરસાદ આધારિત ખેતી થાય છે ત્યાં મોટી સમસ્યા સર્જાઈ શકે છે. અમદાવાદ(Ahmedabad) જિલ્લામાં ધરુ વાવીને બેઠેલા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.</p> <div class="yj6qo">&nbsp;</div> <div class="adL">&nbsp;</div>

from gujarat https://ift.tt/36eFYKQ

Related Posts

0 Response to "વરસાદ આધારિત ખેતી પર છવાયા સંકટના વાદળ, કયા કયા પાકોને નુકસાનની ભીતી?"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel