ધોરણ-10 અને 12ના રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા અંગે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ શું આપ્યું નિવેદન?

ધોરણ-10 અને 12ના રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા અંગે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ શું આપ્યું નિવેદન?

<p>શિક્ષણ મંત્રી(Minister of Education) ભૂપેન્દ્રસિંહ ચુડાસમા(Bhupendrasinh Chudasama)એ ધોરણ-10 અને 12ના રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા રદ્દ નહીં થાય તેવું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, રિપીટર માટે જાહેર કરાયેલ પરીક્ષાનો કાર્યક્રમ યથાવત રહેશે. આ સાથે જ તબક્કાવાર શાળાઓ ખોલવાનો નિર્ણય લેવાશે.&nbsp;</p>

from gujarat https://ift.tt/3ylk1FY

Related Posts

0 Response to "ધોરણ-10 અને 12ના રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા અંગે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ શું આપ્યું નિવેદન?"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel