ગુજરાતમાં આ નદીની આરતી ઉતારવાનું કરાયું આયોજન, કયા મંદિરની કરાઈ પસંદગી?

ગુજરાતમાં આ નદીની આરતી ઉતારવાનું કરાયું આયોજન, કયા મંદિરની કરાઈ પસંદગી?

<p>ગુજરાતમાં સરસ્વતી નદી(Saraswati river)નું આરતી ઉતારવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેના માટે અંબાજી નજીકના કોટેશ્વર મંદિર(Koteshwar temple)ની પસંદગી કરવામાં આવી છે. જિલ્લા કલેક્ટરે મંદિર, પરિસર અને અન્ય મિલકતોનો કબજો લીધો છે. વન વિભાગને ડુંગર લીલા કરવાની સૂચના આપવામાં આવી છે.</p>

from gujarat https://ift.tt/3cKjSU8

Related Posts

0 Response to "ગુજરાતમાં આ નદીની આરતી ઉતારવાનું કરાયું આયોજન, કયા મંદિરની કરાઈ પસંદગી?"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel