
Gir Somnath માં તૌકતે વાવાઝોડાએ મચાવી તબાહી, કેસર કેરીના બગીચાઓને ભારે નુકસાન
<p>ગીર સોમનાથમાં તૌકતે વાવાઝોડાએ તબાહી મચાવી હતી. ગીર સોમનાથમાં અનેક વૃક્ષો ધરાશાયી થયા હતા. ભારે પવન અને વરસાદના કારણે મોટા ભાગના વૃક્ષો જમીન દોસ્ત થયા છે. વાવાઝોડાના કારણે કેસર કેરીના બગીચાઓને પણ ભારે નુકસાન પહોંચ્યું છે. કેસર કેરીનો પાક બરબાદ થયો હતો.</p>
from gujarat https://ift.tt/3hv8n6d
from gujarat https://ift.tt/3hv8n6d
0 Response to "Gir Somnath માં તૌકતે વાવાઝોડાએ મચાવી તબાહી, કેસર કેરીના બગીચાઓને ભારે નુકસાન"
Post a Comment