News18 Gujarati રાજકોટ : અપહરણ, દુષ્કર્મ અને ભરણપોષણના ગુનામાં પેરોલ જંપ કરી ફરાર બે આરોપીઓ ઝડપાયા By Andy Jadeja Wednesday, May 26, 2021 Comment Edit આજીવન કેદની સજા ભોગવતો અમૃત ઉર્ફે રાજુ ઇશ્વરભાઇ સોલંકી છેલ્લા ચાર મહિનાથી પેરોલ જમ્પ કરી કચ્છના અંજાર ખાતે જીવન જીવી રહ્યો છે. જે બાબતની બાતમી મળતા અમારી ટીમ અમૃત ઉર્ફે રાજુને અંજાર ખાતેથી ઝડપી પાડયો છે. from News18 Gujarati https://ift.tt/3bQAzN1 Related PostsAravalli ના 2 ડુંગર પર લાગેલી આગ કાબુમાં લેવાઈ, એક પર હજુ કોશિશ ચાલુમોરવા હડફની પેટા ચૂંટણી માટે જંગ જામ્યોAhmedabad માં ઉમિયામાતાનું, દુનિયાનું સૌથી ઊંચું મંદિર બનશેરાજ્યમાં હાલ 12,041 Active કેસ. 149 દર્દીઓ વેન્ટીલેટર પર
0 Response to "રાજકોટ : અપહરણ, દુષ્કર્મ અને ભરણપોષણના ગુનામાં પેરોલ જંપ કરી ફરાર બે આરોપીઓ ઝડપાયા"
Post a Comment