News18 Gujarati મોરબીઃ દેવું વધી જતાં ચા-આઇસ્ક્રીમના વેપારીએ નિર્જન જગ્યાએ ઝેરી દવા પીને કરી આત્મહત્યા By Andy Jadeja Monday, May 24, 2021 Comment Edit મોરબીમાં ગ્રીન ચોક વિસ્તારમાં ચા આઈસ્ક્રીમનો છેલ્લા કેટલાક સમયથી વેપાર કરતા સંજય બચુભાઇ કારીયા નામના વિપ્ર પરિવારના વેપારીએ નિર્જન જગ્યામાં ઝેરી દવા પી આત્મહત્યા કરી લીધી છે. from News18 Gujarati https://ift.tt/3yKCVHk Related Postsરાજકોટ-અમદાવાદ હાઇવે પર ટેન્કર અને ટ્રક વચ્ચે અકસ્માતથી ભભૂકી આગ, જુઓ તસવીરોવડોદરા: રેલવે પ્લેટફોર્મ પર યુવક પર ચપ્પુથી જીવલેણ હુમલો, સમગ્ર બનાવ સીસીટીવીમાં કેદરાજ્યમાં આજે ગુજકેટની પરીક્ષા યોજાશેપ્રિન્સિપાલે ફી માટે વિદ્યાર્થિનીની જાહેરમાં આબરૂ કાઢી! આઘાતમાં કિશોરીનું મોત
0 Response to "મોરબીઃ દેવું વધી જતાં ચા-આઇસ્ક્રીમના વેપારીએ નિર્જન જગ્યાએ ઝેરી દવા પીને કરી આત્મહત્યા"
Post a Comment