<p>લોકડાઉનના કારણે નાના વેપારીઓનું દર્દ સામે આવ્યું છે. વેપાર ધંધા બંધ રેહવાના કારણે ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું છે. જેમ જેમ લોકડાઉનની અવધિ વધી રહી છે. તેમ તેમ વેપારીઓના પડતાં પર પાટુ માર્યાની સ્થિતિ સર્જાઈ રહી છે.</p>
from gujarat https://ift.tt/3eJ2tfK
0 Response to "અસ્મિતા વિશેષ: નાના વેપારીઓનું દર્દ"
Post a Comment