News18 Gujarati દેવભૂમિ દ્વારકાઃ સુરજકરાડી ખાતે લાલાભા માણેકની કરપીણ હત્યા, ત્રણ શખ્સો ફરિયાદ By Andy Jadeja Friday, May 28, 2021 Comment Edit લાલાભા માણેક ચાની હોટલ ખાતે ચા પીતો હતો ત્યારે ભીમાભા અમરસંગ જગતિયા, ભુપતભા આધાભા માણેક, વિજય કાળુભા સુમણી નામના શખ્સો તિક્ષણ હથિયારો સાથે ધસી આવ્યા હતા. અને લાલાભા ઉપર જીવલેણ હુમલો કર્યો હતો. from News18 Gujarati https://ift.tt/3i0fljS Related Posts12 રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે ?અમદાવાદ: આઈબીએ સરકારને રથયાત્રા ન યોજવા માટે આપ્યો પ્રાથમિક અહેવાલ, જાણો એલર્ટસૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં મેઘો મહેરબાન, હજી બે દિવસ ભારે વરસાદની આગાહીગુજરાતમાં એક જ દિવસમાં 3,24,615 લોકોએ કોરોનાની રસી લઇને બનાવ્યો રેકોર્ડ
0 Response to "દેવભૂમિ દ્વારકાઃ સુરજકરાડી ખાતે લાલાભા માણેકની કરપીણ હત્યા, ત્રણ શખ્સો ફરિયાદ"
Post a Comment