
આ વર્ષે નહીં યોજાય જૂનાગઢ મહાશિવરાત્રી મેળો, માત્ર સાધુ-સંતો પરંપરા જાળવશે
જૂનાગઢમાં વર્ષોની પરંપરા મુજબ લાખો ભાવિકોની હાજરીમાં યોજાતો મહા શિવરાત્રીનો મેળો કોરોના મહામારીને લઈને ભાવિકો માટે મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે પરંપરા છે તે માટે સાધુ-સંતો દ્વારા મહા વદ નોમને દિવસે સ્નાનવિધિ, ધ્વજારોહણ, પૂજન-અર્ચન કરવામાં આવશે અને પાંચ દિવસ મેળાની પરંપરા જાળવવામાં આવશે. જૂનાગઢ ખતે ભવનાથ તળેટીમાં દરવર્ષે
from gujarat https://ift.tt/3sGnz2w
from gujarat https://ift.tt/3sGnz2w
0 Response to "આ વર્ષે નહીં યોજાય જૂનાગઢ મહાશિવરાત્રી મેળો, માત્ર સાધુ-સંતો પરંપરા જાળવશે"
Post a Comment