અમદાવાદની શાળાના 300 વિદ્યાર્થીઓના બોર્ડની પરીક્ષાના ફોર્મ ન ભરાતાં ભાવિ પર પ્રશ્નાર્થ

અમદાવાદની શાળાના 300 વિદ્યાર્થીઓના બોર્ડની પરીક્ષાના ફોર્મ ન ભરાતાં ભાવિ પર પ્રશ્નાર્થ

સ્કૂલની માન્યતા રદ થઈ હોવા છતાં 10 અને 12માં ધોરણમાં 300 વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓ પાસેથી ફી પણ વસુલવામાં આવી હતી. પણ જ્યારે પરીક્ષા માટે બોર્ડના ફૉર્મ ભરવાની વાત આવી ત્યારે આખો વિવાદ સપાટી પર આવ્યો

from News18 Gujarati https://ift.tt/3964DD1

Related Posts

0 Response to "અમદાવાદની શાળાના 300 વિદ્યાર્થીઓના બોર્ડની પરીક્ષાના ફોર્મ ન ભરાતાં ભાવિ પર પ્રશ્નાર્થ"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel