
ગુજરાતમાં ક્યારથી ઠંડીમાં થશે ઘટાડો, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી
ઉત્તરપૂર્વથી પૂર્વ દિશાના પવનને પગલે ગુજરાતના અનેક સ્થળે ઠંડીમાં વધારો નોંધાયો છે. જેમાં નલિયા ૭ ડિગ્રી સાથે ઠંડુંગાર રહ્યું હતું જ્યારે ગાંધીનગરમાં ૮.૫ ડિગ્રી તાપમાનથી કડકડતી ઠંડી અનુભવાઇ છે. હવામાન વિભાગના મતે રાજ્યમાં આગામી ૨૪ કલાક દરમિયાન લઘુતમ તાપમાનમાં ફેરફાર થવાની સંભાવના નથી. પરંતુ ત્યારબાદના ચાર દિવસ દરમિયાન લઘુતમ તાપમાનમાં
from gujarat https://ift.tt/3aHZ0Lo
from gujarat https://ift.tt/3aHZ0Lo
0 Response to "ગુજરાતમાં ક્યારથી ઠંડીમાં થશે ઘટાડો, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી"
Post a Comment