
વધુમાં ગૃપ્તાએ જણાવ્યુ હતુ કે શહેરમાં કોરોના સારવાર માટે વિવિધ સેવા ચાલુ છે. ૯૦૦ મેડિકલ મોબાઇલ વાન હાલમા કાર્યકરત છે. જો પૈકી ૫૫૦ કોરોના સંજીવની ઘર સેવા , ૧૫૦ ધન્વતંરી મોબાઇલ મેડિકલ વાન , ૧૦૦ વાન ૧૦૪ સુવિધા માટે. તથા ૧૦૦ વડીલ સુખાકારી સેવા માટે વપરાય છે. આમ શહેરમાં અડધો કિમી વિસ્તાર મોબાઇલ વાન ઉપલબ્ધ છે.
from News18 Gujarati https://ift.tt/2HjfG18
0 Response to "અમદાવાદમાં કોવિડ કેસ વધતા મહામારી વચ્ચે AMC તંત્રનો સજ્જ હોવાનો દાવો"
Post a Comment