'રાજકોટને કોરોના મુક્ત કરવું છે,' યુવાને ત્રીજી વખત પ્લાઝમાનું દાન કર્યું
By Andy Jadeja
Thursday, October 8, 2020
Comment
Edit
રાજકોટ પી.ડી.યુ. પેથોલોજી વિભાગ બ્લડ બેંકના પેથોલોજીસ્ટ ડૉ.હિરલ ચૌહાણે જણાવ્યું હતું કે, પ્લાઝમા એ લોહીનું એવું તત્વ છે કે જેમાં કોરોના થયા પછી ઉત્પન્ન થયેલી રોગપ્રતિકારક શક્તિના એન્ટિબોડીઝ હોય છે.
0 Response to "'રાજકોટને કોરોના મુક્ત કરવું છે,' યુવાને ત્રીજી વખત પ્લાઝમાનું દાન કર્યું"
Post a Comment